Home / World : Iran-Israel tensions, Indian students appeal to government to return home

'અમે સુરક્ષિત છીએ પણ..'ઈરાન-ઈઝરાયેલ તણાવ વચ્ચે, ભારતીય વિદ્યાર્થીઓએ ઘરે પાછા આવવા સરકારને કરી અપીલ

'અમે સુરક્ષિત છીએ પણ..'ઈરાન-ઈઝરાયેલ તણાવ વચ્ચે, ભારતીય વિદ્યાર્થીઓએ ઘરે પાછા આવવા સરકારને કરી અપીલ

ઈઝરાયેલે સતત બીજા દિવસે ઈરાન પર હવાઈ હુમલો કર્યો. ઈઝરાયેલી લડાકુ વિમાનોએ ફરીથી ઈરાનના પરમાણુ મથકોને નિશાન બનાવ્યા છે. ઈઝરાયેલી હુમલામાં અત્યાર સુધીમાં 78 ઈરાની લોકો માર્યા ગયા છે અને 350 થી વધુ ઘાયલ થયા છે. જેના જવાબમાં ઈરાને ઈઝરાયેલ તરફ 150 બેલિસ્ટિક મિસાઈલ છોડી છે. આ હવાઈ હુમલાઓ વચ્ચે, ત્યાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓએ ભારત સરકાર પાસેથી તાત્કાલિક સ્થળાંતરની માંગ કરી છે. આ ઘટનાએ ત્યાં હાજર વિદેશી નાગરિકો, ખાસ કરીને વિદ્યાર્થીઓની ચિંતા વધારી દીધી છે.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon