Home / India : Pahalgam attack: Reward for information about terrorists targeting tourists

Pahalgam attack: પ્રવાસીઓને નિશાન બનાવનાર આતંકીઓ વિશે જાણકારી આપનારને ઈનામ, પોલીસે કરી જાહેરાત

Pahalgam attack: પ્રવાસીઓને નિશાન બનાવનાર આતંકીઓ વિશે જાણકારી આપનારને ઈનામ, પોલીસે કરી જાહેરાત

જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં અત્યાર સુધીમાં 28 લોકોના મોત થયા છે. જ્યારે ઘણા લોકો ઘાયલ થયા છે અને તેમની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે. જોકે આ ભયાનક આતંકવાદી હુમલામાં સામેલ આતંકવાદીઓ હજુ સુધી પકડાયા નથી. 

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon