Home / Gujarat / Ahmedabad : What happened in the few minutes after the plane took off and crashed?

પ્લેન ટેકઑફથી ક્રેશ થયાની ગણતરીની મિનિટોમાં શું થયું? કેમ પાઈલોટને 1 મિનિટનો સમય ન મળ્યો?

પ્લેન ટેકઑફથી ક્રેશ થયાની ગણતરીની મિનિટોમાં શું થયું? કેમ પાઈલોટને 1 મિનિટનો સમય ન મળ્યો?

અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં એર ઈન્ડિયાનું વિમાન ક્રેશ થતાં દેશભરમાં શોક છવાયો છે. અમદાવાદથી લંડન જઈ રહેલા પ્લાનમાં કુલ 242 લોકો સવાર હતા. જેમાં 230 મુસાફરો અને 2 પાયલટ સહિત 12 ક્રૂ મેમ્બર પણ સામેલ હતા. પ્લેન ટેકઑફથી ક્રેશ થયાની 8 મિનિટમાં શું થયું અને કયા કારણે પાયલટને એક મિનિટનો પણ સમય ન મળ્યો એના વિશે જાણીએ.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon