Home / Lifestyle / Travel : In this temple Lord Krishna is given a 21 gun salute on Janmashtami

Janmashtami 2024 / જન્માષ્ટમીના અવસર પર આ મંદિરમાં શ્રી કૃષ્ણને આપવામાં આવે છે 21 તોપોની સલામી

Janmashtami 2024 / જન્માષ્ટમીના અવસર પર આ મંદિરમાં શ્રી કૃષ્ણને આપવામાં આવે છે 21 તોપોની સલામી

આજે એટલે કે 26 ઓગસ્ટના રોજ દેશભરમાં કૃષ્ણ જન્માષ્ટમીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. ભગવાન કૃષ્ણના મંદિરોને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યા છે અને આજે દરેક જગ્યાએ સંપૂર્ણ ભક્તિમય વાતાવરણ હોય છે. આજે અમે તમને શ્રી કૃષ્ણને મંદિર વિશે જણાવીશું જ્યાં તેમને જન્માષ્ટમી પર 21 તોપોની સલામી આપવામાં આવે છે. આ મંદિરમાં ભક્તો ચોખાના દાણા પર શ્રી કૃષ્ણના દર્શન કરે છે.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon