Home / Religion : Why is vermilion applied on Hanumanji's body?

Hanuman Janmotsav : હનુમાનજીના શરીર પર સિંદૂર કેમ લગાવવામાં આવે છે? જાણો આ પાછળની ધાર્મિક માન્યતા!

Hanuman Janmotsav : હનુમાનજીના શરીર પર સિંદૂર કેમ લગાવવામાં આવે છે? જાણો આ પાછળની ધાર્મિક માન્યતા!

12 એપ્રિલના રોજ હનુમાન (Hanumanji) જયંતિ ઉજવવામાં આવી રહી છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, બજરંગબલીનો જન્મ ચૈત્ર મહિનાની પૂનમના દિવસે થયો હતો, તેથી દર વર્ષે આ દિવસે હનુમાન જન્મોત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ દિવસે કેસરી નંદનની પૂજા કરવાથી ભક્તોની બધી મુશ્કેલીઓ દૂર થાય છે. હનુમાનજીની (Hanumanji) પૂજામાં સિંદૂરનું ખૂબ મહત્ત્વ છે. તો અહીં જાણો હનુમાનજીને સિંદૂર ચઢાવવા પાછળની માન્યતા શું છે.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon