Home / Gujarat / Ahmedabad : Jagannathji will be seen and will be formally entered into the sanctum sanctorum

ભગવાન જગન્નાથજીની નજર ઉતાર્યા બાદ વિધિવત્ ગર્ભગૃહમાં કરાશે પ્રવેશ

ભગવાન જગન્નાથજીની નજર ઉતાર્યા બાદ વિધિવત્ ગર્ભગૃહમાં કરાશે પ્રવેશ

અમદાવાદમાં ગતરોજ ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ હતી, ત્યારે આજે અષાઢ સુદ ત્રીજના દિવસે ભગવાન જગન્નાથની નજર ઉતાર્યા બાદ ભગવાનનો વિધિવત રીતે ગર્ભગૃહમાં પ્રવેશ કરાવવામાં આવશે.આ ક્ષણનો લ્હાવો લેવા વહેલી સવારથી જ મંદિરે દર્શન કરવા મોટી સંખ્યામાં ભક્તો આવ્યા હતા.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon