મહારાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો આવ્યો છે, મળતા અહેવાલ પ્રમાણે મનસેના રાજ ઠાકરે અને UBT શિવસેનાના ઉદ્વવ ઠાકરે સાથે આવવાની ચર્ચાએ વેગ પકડ્યો છે, ત્યારે આ મામલે હવે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસનું નિવેદન સામે આવ્યું છે. તેમણે તેને સકારાત્મક રીતે લીધું હોવાનું સામે આવ્યું છે.

