Home / Entertainment : 21 gun salute given to Manoj Kumar in last rites

VIDEO / પંચતત્વમાં વિલીન થયા મનોજ કુમાર, દિગ્ગજ અભિનેતાને અપાઈ 21 તોપોની સલામી

મનોજ કુમાર પંચતત્વમાં વિલીન થઈ ગયા છે. તેમના પુત્ર કુણાલ ગોસ્વામીએ મુખાગ્નિ આપી હતી. તેમને રાજકીય સન્માનના પ્રતીક તરીકે 21 તોપોની સલામી પણ આપવામાં આવી હતી. મનોજના અંતિમ સંસ્કાર વિલે પાર્લેના પવન હંસ સ્મશાનગૃહમાં કરવામાં આવ્યા હતા. અમિતાભ બચ્ચન, સલીમ ખાન, અનુ મલિક, પ્રેમ ચોપરા સહિત ઘણા બોલિવૂડ સેલેબ્સે મનોજ કુમારના અંતિમ દર્શન કર્યા અને શ્રદ્ધાંજલિ આપી હતી.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon
TOPICS: manoj kumar

Icon