Home / Religion : Do not accidentally place a mirror in this direction in the house

Religion: ઘરમાં ભૂલથી પણ આ દિશામાં ન લગાવો અરીસો, મતભેદ વધતાં થશે ધનનું નુકસાન

Religion: ઘરમાં ભૂલથી પણ આ દિશામાં ન લગાવો અરીસો, મતભેદ વધતાં થશે ધનનું નુકસાન

વાસ્તુશાસ્ત્ર અનુસાર દરેક નાની-મોટી વસ્તુમાં એક ખાસ પ્રકારની ઉર્જા હોય છે. વાસ્તુશાસ્ત્રમાં અરીસા સંબંધિત ખાસ વાસ્તુ નિયમોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.  જ્યારે વ્યક્તિ અરીસામાં પોતાનું પ્રતિબિંબ જુએ છે ત્યારે તેમાંથી એક ખાસ પ્રકારની ઉર્જા નીકળે છે. જ્યારે અરીસો તૂટી જાય ત્યારે તેમાંથી નીકળતી ઊર્જાનો પ્રવાહ બંધ થઈ જાય છે. તૂટેલા કાચમાંથી નીકળતી નકારાત્મક ઉર્જા વ્યક્તિના જીવનમાં ઘણી સમસ્યાઓ લાવી શકે છે.  

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon