Home / Gujarat / Surat : mortal remains will arrive from Mumbai by evening

PahalgamTerrorist Attack: શૈલેષભાઈનો મૃતદેહ Surat લવાશે, મુંબઈથી સાંજ સુધીમાં આવશે પાર્થિવ શરીર

PahalgamTerrorist Attack: શૈલેષભાઈનો મૃતદેહ Surat લવાશે, મુંબઈથી સાંજ સુધીમાં આવશે પાર્થિવ શરીર

કાશ્મીરના આતંકવાદી હુમલામાં સુરતના એક યુવાનનો કરૂણ અંત આવ્યો છે. 44 વર્ષીય શૈલેષભાઈ હિંમતભાઈ કળથીયા શહીદ થયા હોવાની પૃષ્ટિ થતાં તેમના પરિજનોમાં શોકની લહેર ફરી વહી છે. તંત્ર દ્વારા શૈલેષભાઈના મૃતદેહને સુરત લાવવાની તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે.અધિકારીઓ મુજબ, શૈલેષભાઈનો મૃતદેહ કાશ્મીરથી ફ્લાઇટ મારફતે મુંબઈ એરપોર્ટ લાવવામાં આવશે. ત્યાંથી એમ્બ્યુલન્સ દ્વારા મૃતદેહને સુરત લાવવામાં આવશે.
 
તંત્રે કરી વ્યવસ્થા

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon