Dwarka News: ભારતનો ધનાઢ્ય અંબાણી પરિવાર દ્વારકાધીશની શરણે પહોંચ્યો છે. રિલાયન્સ કંપનીના ચેરમેન મુકેશ અંબાણી તેમજ તેમના પુત્ર આકાશ અને પુત્રવધુ શ્લોકા અંબાણી દ્વારકા મંદિર ખાતે પહોંચ્યા હતા. ભગવાન દ્વારકાધીશમાં અતૂટ શ્રદ્ધા ધરાવતા અંબાણી પરિવારના 3 સદસ્યો બાળકો સાથે પહોંચ્યા ભગવાન દ્વારકાધીશના શરણે પહોંચ્યા છે.

