Home / India : More than 400 Hindus fled after violence over Waqf issue in Bengal, claims senior BJP leader

બંગાળમાં વકફ મુદ્દે હિંસા બાદ 400થી વધુ હિંદુઓએ પલાયન કર્યું, ભાજપના મોટા નેતાનો દાવો

બંગાળમાં વકફ મુદ્દે હિંસા બાદ 400થી વધુ હિંદુઓએ પલાયન કર્યું, ભાજપના મોટા નેતાનો દાવો

Murshidabad Violence : વક્ફ બિલ કાયદા મુદ્દે પશ્ચિમ બંગાળમાં વિરોધ-પ્રદર્શનો અને હિંસા ફાટી નીકળ્યા બાદ રાજકારણ શરૂ થઈ ગયું છે. મુર્શિદાબાદમાં કથિત રીતે હિન્દુ સમાજના લોકોને ભગાડ્યા હોવાના અહેવાલો સામે આવ્યા છે. પશ્ચિમ બંગાળના ભાજપ નેતા સુવેન્દુ અધિકારીએ કહ્યું કે, ‘જે વિસ્તારોમાં હિંસા થઈ છે, ત્યાંથી હિન્દુઓને ભાગવા માટે મજબૂર કરવામાં આવી રહ્યા છે.’

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon