Home / Gujarat / Navsari : C R Patil's advice to sarpanches

Navsariમાં C R પાટીલની સરપંચોને સલાહ, 'ગામના વિકાસ માટે ચૂંટાયા છો, કોન્ટ્રાક્ટર બનવા નહીં'

Navsariમાં C R પાટીલની સરપંચોને સલાહ, 'ગામના વિકાસ માટે ચૂંટાયા છો, કોન્ટ્રાક્ટર બનવા નહીં'

Navsari News: નવસારી શહેરમાં નવનિયુક્ત સરપંચ અભિવાદન સમારોહ યોજાયો હતો. કાર્યક્રમમાં નવસારીના સાંસદ અને જળ શક્તિ મંત્રી સી આર પાટીલ હાજર રહ્યા અને સ્ટેજ ઉપરથી ભાષણ આપતી વખતે સાંસદે સરપંચોને સલાહ આપી હતી.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon