Home / Sports / Hindi : Shreyas Iyer told the reasons for Punjab Kings defeat

'કોઈ બહાનું નહીં...', 245 રન પણ ડિફેન્ડ ન કરી શકી પંજાબ કિંગ્સ, શ્રેયસ અય્યરે જણાવ્યા હારના કારણો

'કોઈ બહાનું નહીં...', 245 રન પણ ડિફેન્ડ ન કરી શકી પંજાબ કિંગ્સ, શ્રેયસ અય્યરે જણાવ્યા હારના કારણો

ગઈકાલે સાંજે રમાયેલી મેચમાં પંજાબ કિંગ્સ (PBKS) એ સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) સામે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 245 રનનો મોટો સ્કોર બનાવ્યો હતો. શ્રેયસ અય્યરે શાનદાર બેટિંગ કરી અને 36 બોલમાં 82 રન બનાવ્યા હતા. પરંતુ ટાર્ગેટ ચેઝ કરતી વખતે, અભિષેક શર્મા અને ટ્રેવિસ હેડે પંજાબના બોલરો સામે આક્રમક ઈનિંગ રમી અને પ્રથમ વિકેટ માટે 171 રનની પાર્ટનરશિપ કરી. અભિષેકે 141 રનની ઐતિહાસિક ઈનિંગ રમી, જેની મદદથી સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) ને 9 બોલ બાકી રહેતા 8 વિકેટે જીત મળી હતી.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon