Home / Gujarat / Ahmedabad : Due to the plane crash, the temperature at the scene rose to 1000° C, all were destroyed.

Ahmedabad Plane crash: દુર્ઘટના સમયે 1000° સે. હતું તાપમાન, માનવી, પ્રાણી અને પક્ષીઓ બધુ જ રાખ..

Ahmedabad Plane crash: દુર્ઘટના સમયે 1000° સે. હતું તાપમાન, માનવી, પ્રાણી અને પક્ષીઓ બધુ જ રાખ..

Ahmedabad Plane Crash: ગુરુવારે અમદાવાદથી લંડન જઈ રહેલા એર ઈન્ડિયાનું પ્લેન ક્રેશ થયું હતું. જેમાં અકસ્માતનો ભોગ બનેલા વિમાનમાં સવાર 242 લોકોમાંથી 241 લોકોના મોત થયા છે. તે જ સમયે, એકમાત્ર બચી ગયેલા વ્યક્તિની સારવાર ચાલી રહી છે. 

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon