Ahmedabad News: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 26 મેથી ગુજરાત પ્રવાસે આવવાના છે. આ પ્રવાસ દરમિયાન તેઓ ગુજરાત તથા દેશવાસીઓને અનેક ભેટ આપવાના છે. એવામાં 27 મેના રોજ PM મોદી નાગરિકોને મોટી ભેટ આપશે. પ્રધાનમંત્રી અસારવા સિવિલમાં નવી 1800 બેડની હોસ્પિટલનું ખાતમુહૂર્ત કરશે.

