વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે અમદાવાદમાં બનેલી દુ:ખદ ઘટના પર ઊંડો શોક અને આઘાત વ્યક્ત કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે આ દુર્ઘટનાએ રાષ્ટ્રને સ્તબ્ધ અને દુઃખી કર્યું છે અને તેને શબ્દોમાં કહી શકાય નહીં તેવું હૃદયદ્રાવક ગણાવ્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે અમદાવાદમાં બનેલી દુ:ખદ ઘટના પર ઊંડો શોક અને આઘાત વ્યક્ત કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે આ દુર્ઘટનાએ રાષ્ટ્રને સ્તબ્ધ અને દુઃખી કર્યું છે અને તેને શબ્દોમાં કહી શકાય નહીં તેવું હૃદયદ્રાવક ગણાવ્યું છે.