Home / Religion : Why do we tie Kalava on the copper Kalash during Puja?

Religion: તાંબાના કળશ પર નાળાછડી કેમ બાંધવામાં આવે છે? જાણો તેની પાછળનું રહસ્ય અને મહત્ત્વ

Religion: તાંબાના કળશ પર નાળાછડી કેમ બાંધવામાં આવે છે? જાણો તેની પાછળનું રહસ્ય અને મહત્ત્વ

સનાતન ધર્મમાં નાળાછડી ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. કોઈપણ શુભ કાર્ય, પૂજા, હવન પહેલાં કાંડા પર દોરો બાંધવાનો નિયમ છે. આને રક્ષાસૂત્ર કહેવામાં આવે છે, જેમાં વૃક્ષો, છોડ અને પવિત્ર વસ્તુઓ પર પણ દોરો બાંધવાનો નિયમ છે. નાળાછડીને ઉત્તર ભારતમાં કલાવા તરીકે પણ ઓળખવામાં આવે છે. કોઈપણ પૂજા કરતા પહેલા રક્ષાસૂત્ર પણ તાંબાના કળશ પર બાંધવામાં આવે છે. શું તમને ખબર છે કે આવું શા માટે કરવામાં આવે છે?

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon