Home / Gujarat / Surendranagar : Power supply disrupted in Surendranagar for 2 days

સુરેન્દ્રનગરમાં બે દિવસથી ભારે પવન બાદ વીજ પુરવઠો ખોરવાયો, લોકો ઘરને તાળા મારી કરવા લાગ્યા સ્થળાંતર

સુરેન્દ્રનગરમાં છેલ્લા 2 દિવસથી વીજ પુરવઠો ખોરવાઇ ગયો છે. ભારે પવનને કારણે સુરેન્દ્રનગરમાં વીજ થાંભલાઓ પડી ગયા હતા જેને કારણે વીજ પુરવઠો ખોરવાઇ ગયો છે. ભારે ગરમીને કારણે લોકો વીજળી વગર લોકો પરેશાન થઇ રહ્યાં છે.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon