સુરેન્દ્રનગરમાં છેલ્લા 2 દિવસથી વીજ પુરવઠો ખોરવાઇ ગયો છે. ભારે પવનને કારણે સુરેન્દ્રનગરમાં વીજ થાંભલાઓ પડી ગયા હતા જેને કારણે વીજ પુરવઠો ખોરવાઇ ગયો છે. ભારે ગરમીને કારણે લોકો વીજળી વગર લોકો પરેશાન થઇ રહ્યાં છે.
સુરેન્દ્રનગરમાં છેલ્લા 2 દિવસથી વીજ પુરવઠો ખોરવાઇ ગયો છે. ભારે પવનને કારણે સુરેન્દ્રનગરમાં વીજ થાંભલાઓ પડી ગયા હતા જેને કારણે વીજ પુરવઠો ખોરવાઇ ગયો છે. ભારે ગરમીને કારણે લોકો વીજળી વગર લોકો પરેશાન થઇ રહ્યાં છે.