Home / Religion : With what dishes does Aunty welcome Lord Jagannath?

Rath Yatra 2025: ભગવાન જગન્નાથના માસી કોણ છે? અહીં 7 દિવસ વિશ્રામ કર્યા બાદ પરત ફરે છે પોતાના ધામ

Rath Yatra 2025: ભગવાન જગન્નાથના માસી કોણ છે? અહીં 7 દિવસ વિશ્રામ કર્યા બાદ પરત ફરે છે પોતાના ધામ

જગન્નાથ મંદિર રથયાત્રા એક એવો તહેવાર છે જેમને ઉજવવા માટે ભારતભરમાંથી ભક્તો પુરી પહોંચે છે. ઓરિસ્સાના પુરી શહેરમાં ભક્તો ઉમટે છે. ભગવાન જગન્નાથ અષાઢ મહિનાના બીજા દિવસે તેમના ભાઈ બલરામ, તેમની બહેન સુભદ્રા સાથે રથ પર સવાર થઈને તેમના માસી ગુંડીચા માતાના મંદિરે જાય છે. જેમને તેમના માસીનું ઘર કહેવામાં આવે છે. તેમના માસીના ઘરે ગયા પછી તેઓ 7 દિવસ આરામ કરે છે અને પછી જગન્નાથ પુરી પાછા ફરે છે.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon