Home / Religion : Chant these mantras on Sankashti Chaturthi, your income and fortune will increase

સંકષ્ટી ચતુર્થી પર આ મંત્રોનો જાપ કરો, આવક અને સૌભાગ્યમાં થશે વધારો

સંકષ્ટી ચતુર્થી પર આ મંત્રોનો જાપ કરો, આવક અને સૌભાગ્યમાં થશે વધારો

દર વર્ષે ચૈત્ર  માસના કૃષ્ણ પક્ષની ચતુર્થી તિથિએ સંકષ્ટી ચતુર્થીનો તહેવાર ઉજવવામાં આવે છે.  આ ખાસ અવસર પર ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે.  આ સાથે શુભ ફળ મેળવવા માટે વ્રત પણ રાખવામાં આવે છે.  ધાર્મિક માન્યતા અનુસાર ગણપતિ બાપ્પાની પૂજા કરવાથી સુખ અને સૌભાગ્યમાં વધારો થાય છે.  જો તમે પણ ભગવાન ગણેશના આશીર્વાદ મેળવવા માંગતા હોય તો વિકટ સંકષ્ટી ચતુર્થીના દિવસે પૂજા દરમિયાન આ ચમત્કારી મંત્રોનો જાપ કરો.  એવું માનવામાં આવે છે કે આ મંત્રોનો જાપ તમારા જીવન માટે ખૂબ જ ફળદાયી રહેશે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

ગણેશ ગાયત્રી મંત્ર

ॐ एकदंताय विद्महे, वक्रतुण्डाय धीमहि, तन्नो दंती प्रचोदयात् ॥
ॐ महाकर्णाय विद्महे, वक्रतुण्डाय धीमहि, तन्नो दंती प्रचोदयात् ॥
ॐ गजाननाय विद्महे, वक्रतुण्डाय धीमहि, तन्नो दंती प्रचोदयात् ॥

શુભ લાભ ગણેશ મંત્ર

ॐ श्रीं गं सौभाग्य गणपतये वर्वर्द सर्वजन्म में वषमान्य नम:।।

ધનલાભ હેતુ મંત્ર

ॐ श्रीं गं सौभ्याय गणपतये वर वरद सर्वजनं में वशमानय स्वाहा।

સિદ્ધિ પ્રાપ્તિ હેતુ ગણેશ મંત્ર 

ऊँ वक्रतुण्ड महाकाय सूर्य कोटि समप्रभ ।
निर्विघ्नं कुरू मे देव, सर्व कार्येषु सर्वदा ॥

સંકટનાશક મંત્ર

गणपतिर्विघ्नराजो लम्बतुण्डो गजाननः ।
द्वैमातुरश्च हेरम्ब एकदन्तो गणाधिपः ॥

विनायकश्चारुकर्णः पशुपालो भवात्मजः ।
द्वादशैतानि नामानि प्रातरुत्थाय यः पठेत्‌ ॥

નોકરી પ્રાપ્તિ હેતુ મંત્ર 

विश्वं तस्य भवेद्वश्यं न च विघ्नं भवेत्‌ क्वचित्‌ ।
ॐ श्रीं गं सौभ्याय गणपतये वर वरद सर्वजनं में वशमानय स्वाहा।

Related News

Icon