- રાજ સંઘવી
એક શ્રદ્ધાળુ શિષ્ય સદ્ગુરુની શોધમાં ફરતો ફરએક આશ્રમે આવ્યો. આશ્રમમાં ખૂબ મોટા સંત વર્ષોથી રહેતા. તેમનું નામ ખૂબ જ મોટું હતું. જોકે બહારથી તેઓ જેટલા મહાન હતા, તેવું ભીતરનું તેમનું વ્યક્તિત્વ ન હતું. શિષ્યએ આવીને તેમને પોતાનો શિષ્ય રૂપે સ્વીકાર કરવા કહ્યું.

