Home / Lifestyle / Beauty : Using rose water on the face at this time gives amazing benefits

Beauty Tips / આ સમયે ચહેરા પર ગુલાબજળ લગાવવાથી થશે અદ્ભુત ફાયદા, ત્વચાને કરશે હાઈડ્રેટ અને મોઇશ્ચરાઇઝ

Beauty Tips / આ સમયે ચહેરા પર ગુલાબજળ લગાવવાથી થશે અદ્ભુત ફાયદા, ત્વચાને કરશે હાઈડ્રેટ અને મોઇશ્ચરાઇઝ

ગુલાબજળ ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે. તેમાં એન્ટી-ઓકિસડન્ટ, એન્ટી-બેક્ટેરિયલ અને એન્ટી-એજિંગ ગુણધર્મો છે, જે ત્વચાની ઘણી સામાન્ય સમસ્યાઓમાં અત્યંત ફાયદાકારક છે. તે ખીલ, ડાઘ, કરચલીઓ અને ટેનિંગથી છુટકારો મેળવવામાં મદદ કરે છે. તે ત્વચાને હાઈડ્રેટ અને મોઇશ્ચરાઇઝ કરે છે, સાથે સાથે ત્વચાના કુદરતી pH લેવલને પણ સંતુલિત કરે છે. તમને જાણીને નવાઈ લાગશે કે જો તમે રાત્રે ચહેરા પર ગુલાબજળ લગાવો છો, તો તેના ફાયદાઓની વધી જાય છે. તો ચાલો જાણીએ કે રાત્રે ચહેરા પર ગુલાબજળ લગાવવાથી શું થાય છે?

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon