Home / Gujarat / Gir Somnath : Good news for devotees going to Somnath temple for darshan,

સોમનાથ મંદિરે દર્શન કરવા જતાં ભક્તો માટે આનંદના સમાચાર, શરૂ થશે અમદાવાદથી નવી વંદે ભારત ટ્રેન

સોમનાથ મંદિરે દર્શન કરવા જતાં ભક્તો માટે આનંદના સમાચાર, શરૂ થશે અમદાવાદથી નવી વંદે ભારત ટ્રેન

આગામી તા.26મીએ સાબરમતી- વેરાવળ- સાબરમતી વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપવામાં આવશે. આ ટ્રેન સવારે 5:25 વાગ્યે સાબરમતી સ્ટેશનથી ઉપડી બપોરે  12:25 વાગ્યે વેરાવળ પહોંચશે. ગુરૂવાર સિવાયના તમામ વારે આ ટ્રેન દોડશે. આથી અમદાવાદથી સોમનાથ દર્શનાર્થે આવતા ભાવિકો સહિતના લોકોને સુવિધા મળી રહેશે.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon