Home / Gujarat / Surat : Seminar for patients undergoing bariatric surgery

સુરતમાં બેરિયાટ્રિક સર્જરી કરાવનારા દર્દીઓનો સેમિનાર, વજનની સાથે બિમારીથી મળી મુક્તિ

સુરતમાં બેરિયાટ્રિક સર્જરી કરાવનારા દર્દીઓનો સેમિનાર, વજનની સાથે બિમારીથી મળી મુક્તિ

સુરત સહિત વિશ્વભરમાં અત્યાર વધતો વજન મોટો પ્રશ્ન ઉભો થયો છે. ત્યારે સુરતમાં વજન ઘટાડવા માટે બેરિયાટ્રિક સર્જરી કરાવનારા દર્દીઓનો સેમિનાર યોજાયો હતો. જેમાં વક્તા તરીકે ડો. કેયુર યાજ્ઞિકે કહ્યું કે, ભારતમાં સ્થૂળતા વધતી જતી ચિંતાનો વિષય છે. જેમાં ૧૦ કરોડથી વધુ લોકો તેની સાથે સંઘર્ષ કરી રહ્યા છે. 

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon