Home / Gujarat / Surat : jewel worker's family committed suicide due to financial difficulties

Surat News: આર્થિક તંગીમાં આવી જતાં રત્નકલાકારના પરિવારે કર્યો સામૂહિક આપઘાત, ત્રણેયની અંતિમ યાત્રા સાથે નીકળી

Surat News: આર્થિક તંગીમાં આવી જતાં રત્નકલાકારના પરિવારે કર્યો સામૂહિક આપઘાત, ત્રણેયની અંતિમ યાત્રા સાથે નીકળી

ગુજરાતમાં હીરા ઉદ્યોગમાં મંદીએ ભયાવહ રુપ ધારણ કર્યું છે. હીરા ઉદ્યોગમાં મંદીને કારણે અસંખ્ય રત્નકલાકારો રઝડી પડ્યા છે. આર્થિક સંકળામણમાં આવી જતાં ઘણાં રત્નકલાકારોએ આપઘાત પણ કર્યો છે. એવામાં સુરતમાંથી પણ કંઈક આ પ્રકારની જ ઘટના સામે આવી રહી છે. સુરતના વધુ એક રત્ન કલાકાર પરિવારે કરેલ સામુહિક આપઘાત મામલો સામે આવ્યો છે.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon