Home / India : Food poisoning in Tamil Nadu more than 100 people hospitalized after eating at temple

તમિલનાડુમાં ફૂડ પોઇઝનિંગ, 100થી વધુ લોકો મંદિરમાં ભોજન બાદ હોસ્પિટલમાં દાખલ

તમિલનાડુમાં ફૂડ પોઇઝનિંગ, 100થી વધુ લોકો મંદિરમાં ભોજન બાદ હોસ્પિટલમાં દાખલ

તમિલનાડુના મદુરાઇમાં  પાડોશી વિરૂદ્ધનગર જિલ્લામાં એક મંદિર ઉત્સવમાં ભોજન લીધા બાદ ફૂડ પોઇઝનિંગને કારણે 107 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બધાની હાલત અત્યારે સ્થિર છે. કેટલાક લોકોને વિરૂદ્ધનગરની વિવિધ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આરોગ્ય અધિકારીઓ હાલમાં ઘટનાની તપાસ કરકી રહ્યાં છે.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon