Home / Gujarat / Vadodara : 23 passengers from Vadodara stranded in Jammu after terror attack in Pahalgam returned

Vadodara news: પહેલગામમાં આંતકી હુમલા બાદ જમ્મુમાં ફસાયેલા વડોદરાના 23 મુસાફરો પરત કર્યા

Vadodara news: પહેલગામમાં આંતકી હુમલા બાદ જમ્મુમાં ફસાયેલા વડોદરાના 23 મુસાફરો પરત કર્યા

Vadodara news : કાશ્મીરના પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકવાદી હુમલા બાદ બે દિવસ શ્રીનગરમાં અટવાઈ ગયેલા વડોદરાના 20 જેટલા પ્રવાસીઓનો સમૂહ આજે વડોદરા પરત ફર્યું હતું. વતનની ધરતી પર પગ મૂકતાની સાથે ઘણાની આંખો ભીની થઇ ગઇ હતી. રેલવે સ્ટેશન પર લેવા માટે આવેલા સબંધીઓ પણ તેમને ખુશીથી ભેટી પડયા હતા.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon