Home / Gujarat / Junagadh : 100 years of Mahatma Gandhi's Saurashtra-Kathiawad tour

મહાત્મા ગાંધીના સૌરાષ્ટ્ર-કાઠિયાવાડ પ્રવાસને પૂર્ણ થયા 100 વર્ષ, 1925માં ટ્રેનમાં સફર કરી પહોંચ્યા હતા કેશોદ

મહાત્મા ગાંધીના સૌરાષ્ટ્ર-કાઠિયાવાડ પ્રવાસને પૂર્ણ થયા 100 વર્ષ, 1925માં ટ્રેનમાં સફર કરી પહોંચ્યા હતા કેશોદ

મોહનદાસ કરમચંદ ગાંધીને મહાત્માનું બિરૂદ મળ્યા બાદ તેઓ 1925માં સૌરાષ્ટ્ર અને કાઠીયાવાડના પ્રવાસે આવ્યા હતા, જેને એપ્રિલ 2025ના પ્રથમ સપ્તાહમાં 100 વર્ષ થયા છે. તે સમયે નવાબી શાસન હતું અને જૂનાગઢ રાજ્યને બ્રિટિશ સરકાર સાથે ઘનિષ્ઠ સબંધ હતા છતાં નવાબી શાસન દ્વારા ગાંધીજીની યાત્રામાં કોઈ અડચણ ઉભી નહતી કરવામાં આવી.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon