Botad news: ભાવનગરના ઉમરાળા તાલુકાના ચિત્રાવાવ ગામે 80 વર્ષના વેરના વળામણા થયા, રાજપૂત સમાજમાં પેઢીઓથી ચાલતા વેર ભાવને આજે શમાવવામાં આવ્યું હતું. ગાયત્રી મંદિરના મહંત પૂજ્ય જયંતી બાપુની હાજરીમાં બે પરિવારોને ભેગા કરી મોં મીઠું કરાવી એક કર્યા હતા.
Botad news: ભાવનગરના ઉમરાળા તાલુકાના ચિત્રાવાવ ગામે 80 વર્ષના વેરના વળામણા થયા, રાજપૂત સમાજમાં પેઢીઓથી ચાલતા વેર ભાવને આજે શમાવવામાં આવ્યું હતું. ગાયત્રી મંદિરના મહંત પૂજ્ય જયંતી બાપુની હાજરીમાં બે પરિવારોને ભેગા કરી મોં મીઠું કરાવી એક કર્યા હતા.