Home / Gujarat / Ahmedabad : Plane Crash: Former CM Vijay Rupani's DNA matches

Plane Crash: પૂર્વ CM વિજય રૂપાણીના DNA થયા મેચ, પરિવારને સોંપવામાં આવશે મૃતદેહ

Plane Crash: પૂર્વ CM વિજય રૂપાણીના DNA થયા મેચ, પરિવારને સોંપવામાં આવશે મૃતદેહ

અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ હવે મૃતદેહોના ડીએનએ ટેસ્ટ કરીને પરિવારજનોને મૃતદેહો સોંપાઈ રહ્યા છે. ત્યારે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની ડેડબોડીની ઓળખ થઈ છે. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની ડેડબોડીના ડીએનએ મેચ થયાનું ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ખાત્રી કરી છે. હવે તેમના મૃતદેહને રાજકોટ લઈ જવાની કાર્યવાહી કરવામાં આવશે. રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ સિવિલ હોસ્પિટલ પહોંચી ગયા છે. પૂર્વ સીએમ વિજય રૂપાણીના પૂરા રાજકિય સન્માન સાથે રાજકોટમાં અંતિમ વિધિ કરવામાં આવશે. 

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon