ભગવાન બુદ્ધનો જન્મ બુદ્ધ પૂર્ણિમાના દિવસે થયો હતો. આ દિવસ ફક્ત બૌદ્ધ ધર્મના લોકો માટે જ નહીં પરંતુ હિન્દુ ધર્મમાં પણ ખૂબ જ ખાસ માનવામાં આવે છે. તેને વૈશાખ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે. ભગવાન બુદ્ધનો જન્મ આ દિવસે થયો હતો, તેથી હવે આ દિવસને બુદ્ધ જયંતિ પણ કહેવામાં આવે છે. ચાલો જાણીએ બુદ્ધ પૂર્ણિમાના ધાર્મિક મહત્ત્વ વિશે.

