Home / Gujarat / Bharuch : 'Even if he takes seven births, he cannot eliminate BJP-RSS': Mansukh Vasava

'સાત જન્મ લે તો પણ ભાજપ- RSS ને ખતમ ન કરી શકે', મનસુખ વસાવાએ આપ્યું મોટું નિવેદન

'સાત જન્મ લે તો પણ ભાજપ- RSS ને ખતમ ન કરી શકે', મનસુખ વસાવાએ આપ્યું મોટું નિવેદન

ગુજરાતના રાજકારણમાં ફરી મોટા ઉથલ-પાથલ થઈ રહ્યા છે. સોમવારે (14 એપ્રિલ) છોટુ વસાવાના દીકરા મહેશ વસાવાએ ભાજપમાંથી રાજીનામું આપી દીધુ હતું. ત્યારબાદ હવે આ મુદ્દે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ આ મુદ્દે પ્રતિક્રયા આપી છે. તેમણે કહ્યું કે, મહેશ વસાવાનું પાર્ટી છોડવું તે ઉતાવળિયું પગલું છે. 

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon