વાસ્તુશાસ્ત્રમાં એવા ઘણા વૃક્ષો અને છોડનો ઉલ્લેખ છે જે ઘરની આસપાસ લગાવવાથી સકારાત્મકતા વધે છે. મની પ્લાન્ટ પણ તેમાંથી એક છે, જે પોતાની તરફ સકારાત્મકતા આકર્ષવાની શક્તિ ધરાવે છે. વૃક્ષો અને છોડ આપણા જીવન માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે.
વાસ્તુશાસ્ત્રમાં એવા ઘણા વૃક્ષો અને છોડનો ઉલ્લેખ છે જે ઘરની આસપાસ લગાવવાથી સકારાત્મકતા વધે છે. મની પ્લાન્ટ પણ તેમાંથી એક છે, જે પોતાની તરફ સકારાત્મકતા આકર્ષવાની શક્તિ ધરાવે છે. વૃક્ષો અને છોડ આપણા જીવન માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે.