Home / Gujarat / Ahmedabad : No help from the United Nations in the investigation into the Ahmedabad plane crash

Air India Plane Crash: અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં સંયુક્ત રાષ્ટ્રની મદદ નહીં લેવાય, ભારતે પ્રસ્તાવ ફગાવ્યો

Air India Plane Crash: અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં સંયુક્ત રાષ્ટ્રની મદદ નહીં લેવાય, ભારતે પ્રસ્તાવ ફગાવ્યો

અમદાવાદમાં 12 જૂને એર ઇન્ડિયાના AI171 વિમાન દુર્ઘટનાની તપાસ કરવા માટે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા તપાસ કરનારાને સામેલ કરવાની માંગ ભારતે ફગાવી દીધી છે. સૂત્રોના હવાલાથી કહેવામાં આવ્યું કે ભારત તેની પરવાનગી નહીં આપે. કેટલાક સુરક્ષાના જાણકારોએ બ્લેક બોક્સ ડેટાના વિશ્લેષણમાં મોડુ છતા તેની ટીકા કરી હતી.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon