Home / Entertainment : No relief to Ranveer Allahbadia and Ashish Chanchlani from the Supreme court

રણવીર અલ્હાબાદિયા અને આશિષ ચંચલાનીને સુપ્રીમ કોર્ટ તરફથી ન મળી રાહત, તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી પાસપોર્ટ આપવાનો ઈનકાર

રણવીર અલ્હાબાદિયા અને આશિષ ચંચલાનીને સુપ્રીમ કોર્ટ તરફથી ન મળી રાહત, તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી પાસપોર્ટ આપવાનો ઈનકાર

યુટ્યુબર રણવીર અલ્હાબાદિયાએ મંગળવારે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી, જેમાં તેના શોમાં શિષ્ટાચાર જાળવવાની વાત કરી હતી. રણવીરે પોતાનો પાસપોર્ટ પાછો આપવાની માંગ કરી છે. તેણે કહ્યું કે ઘણા ઇન્ટરવ્યુના સંદર્ભમાં તેને વિદેશ પ્રવાસ કરવો પડે છે અને ઘણી મીટિંગમાં હાજરી આપવી પડે છે. રણવીરે દલીલ કરી હતી કે આનાથી તેની આજીવિકા પર અસર પડી રહી છે. જોકે, કોર્ટે તેની અરજી ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે જો તે વિદેશ જશે તો તેની તપાસ પર અસર પડશે.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon