Asia Cup 2025: ભારત અને પાકિસ્તાન વચ્ચે ૮ મેના રોજ યુદ્ધવિરામની જાહેરાત કરવામાં આવી હતી. તેમ છતાં બંને દેશો વચ્ચે તણાવ હજુ પણ યથાવત છે. હાલના તણાવની અસર બંને દેશો વચ્ચેના ક્રિકેટ સંબંધો પર પડી શકે છે. સૂત્રોના જણાવ્યા મુજબ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC) ને મૌખિક જાણ કરી દીધી છે કે, આગામી મેન્સ એશિયા કપ 2025માં હિસ્સો નહીં લે અને તેનું આયોજન પણ નહીં કરે.
આ ટુર્નામેન્ટ રદ કરવામાં આવી છે!

