લોકસભામાં વક્ફ સુધારા બિલ પર ચર્ચા દરમિયાન ડીએમકે સાંસદ એ. રાજાએ ભારતીય જનતા પાર્ટી પર કટાક્ષ કર્યો. તેમણે કહ્યું કે, એ વિડંબના છે કે જે પક્ષ પાસે એક પણ મુસ્લિમ સાંસદ નથી તે લઘુમતીઓના અધિકારોના રક્ષણ માટે આ બિલ લાવી રહી છે.
લોકસભામાં વક્ફ સુધારા બિલ પર ચર્ચા દરમિયાન ડીએમકે સાંસદ એ. રાજાએ ભારતીય જનતા પાર્ટી પર કટાક્ષ કર્યો. તેમણે કહ્યું કે, એ વિડંબના છે કે જે પક્ષ પાસે એક પણ મુસ્લિમ સાંસદ નથી તે લઘુમતીઓના અધિકારોના રક્ષણ માટે આ બિલ લાવી રહી છે.