પહેલગામ હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યો છે. ભારતે પાકિસ્તાન સાથે જોડાયેલી તમામ સરહદો પર સુરક્ષા વધારી દીધી છે.બનાસકાંઠામાં પાકિસ્તાનની સરહદથી ઘૂસણખોરીનો પ્રયાસ કરતા એક શખ્સને BSFએ ઠાર માર્યો છે.
પહેલગામ હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યો છે. ભારતે પાકિસ્તાન સાથે જોડાયેલી તમામ સરહદો પર સુરક્ષા વધારી દીધી છે.બનાસકાંઠામાં પાકિસ્તાનની સરહદથી ઘૂસણખોરીનો પ્રયાસ કરતા એક શખ્સને BSFએ ઠાર માર્યો છે.