Home / Gujarat / Bhavnagar : Bhavnagar's foundation day was celebrated by paying floral tributes to Maharaja Krishnakumarsinhji

Bhavnagar: મહારાજા કૃષ્ણકુમારસિંહજીને પુષ્પાંજલિ અર્પણ કરી ભાવનગરના સ્થાપના દિવસની ઉજવણી કરાઈ

Bhavnagar: મહારાજા કૃષ્ણકુમારસિંહજીને પુષ્પાંજલિ અર્પણ કરી ભાવનગરના સ્થાપના દિવસની ઉજવણી કરાઈ

Bhavnagar: ભાવનગરના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આજે ભાવનગરના સ્થાપના દિવસ નિમિત્તે મહારાજા કૃષ્ણકુમારસિંહજી સાહેબની પ્રતિમાને નીલમબાગ ખાતે પુષ્પાંજલિ અર્પણ કરી અને વડવા વોશિંગ ઘાટ ખાતે રાજવી પરિવારની સમાધિ પર પુષ્પાંજલિ અર્પણ કરી ભાવેણાની સાદગી પૂર્વક સ્થાપના દિવસની ઉજવણી કરાઈ હતી.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon