Bhavnagar: ભાવનગરના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આજે ભાવનગરના સ્થાપના દિવસ નિમિત્તે મહારાજા કૃષ્ણકુમારસિંહજી સાહેબની પ્રતિમાને નીલમબાગ ખાતે પુષ્પાંજલિ અર્પણ કરી અને વડવા વોશિંગ ઘાટ ખાતે રાજવી પરિવારની સમાધિ પર પુષ્પાંજલિ અર્પણ કરી ભાવેણાની સાદગી પૂર્વક સ્થાપના દિવસની ઉજવણી કરાઈ હતી.

