અમદાવાદમાં વહેલી સવારે ચંડોળા તળાવ નજીક બેરલ માર્કેટમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. આગની ઘટનાની માહિતી મળતા જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. જોકે, હાલ આ મામલે કોઈ જાનહાનિ નોંધાઈ નથી.
અમદાવાદમાં વહેલી સવારે ચંડોળા તળાવ નજીક બેરલ માર્કેટમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. આગની ઘટનાની માહિતી મળતા જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. જોકે, હાલ આ મામલે કોઈ જાનહાનિ નોંધાઈ નથી.