Home / Gujarat / Ahmedabad : Former Chief Minister Vijay Rupani's DNA report has not come

Plane Crash: 31 મૃતદેહોના સેમ્પલ મેચ થયા, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના DNAનો નથી આવ્યો રિપોર્ટ

Plane Crash: 31 મૃતદેહોના સેમ્પલ મેચ થયા, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના DNAનો નથી આવ્યો રિપોર્ટ

અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ હવે મૃતદેહોના ડીએનએ ટેસ્ટ કરીને પરિવારજનોને મૃતદેહો સોંપાઈ રહ્યા છે. તંત્ર દ્વારા મૃતદેહને  વતન પહોંચાડવાની પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. સિવિલ હોસ્પિટલમાં સતત બીજા દિવસે મૃતકોના અને તેમના પરિવારજનોના DNA સેમ્પલિંગની કાર્યવાહી ચાલુ છે. અત્યાર સુધીમાં 31 મૃતદેહોના સેમ્પલ મેચ થતાં તેઓના પરિવારજનોને મૃતદેહ સોંપવાની પણ શરૂઆત કરવામાં આવી છે. 

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon