ગુજરાતના વડોદરા -આણંદ જિલ્લાને જોડતા મહીસાગર નદી પરનો ગંભીરા બ્રિજ અધ વચ્ચેથી અચાનક ધરાશયી થતા દસથી વધુ લોકોના નદીમાં પડવાથી મોત થયા છે. એવામાં ગુજરાતભરમાં આ પ્રકારના જર્જરિત થઈ ગયેલા બ્રિજના દ્રશ્યો સામે આવી રહ્યા છે.
ગુજરાતના વડોદરા -આણંદ જિલ્લાને જોડતા મહીસાગર નદી પરનો ગંભીરા બ્રિજ અધ વચ્ચેથી અચાનક ધરાશયી થતા દસથી વધુ લોકોના નદીમાં પડવાથી મોત થયા છે. એવામાં ગુજરાતભરમાં આ પ્રકારના જર્જરિત થઈ ગયેલા બ્રિજના દ્રશ્યો સામે આવી રહ્યા છે.