જમ્મુ-કાશ્મીરના પહલગામમાં મંગળવારે આતંકીઓએ મોટો હુમલો કર્યો હતો. અહીં બૈસારન ઘાટીમાં આતંકવાદીઓએ પ્રવાસીઓને તેમનો ધર્મ પૂછીને ગોળી મારી દીધી હતી. આ કાયરતાપૂર્ણ આતંકવાદી હુમલામાં 20 થી વધુ લોકો માર્યા ગયા હોવાના અહેવાલ છે.
જમ્મુ-કાશ્મીરના પહલગામમાં મંગળવારે આતંકીઓએ મોટો હુમલો કર્યો હતો. અહીં બૈસારન ઘાટીમાં આતંકવાદીઓએ પ્રવાસીઓને તેમનો ધર્મ પૂછીને ગોળી મારી દીધી હતી. આ કાયરતાપૂર્ણ આતંકવાદી હુમલામાં 20 થી વધુ લોકો માર્યા ગયા હોવાના અહેવાલ છે.