Home / India : After Myanmar, earthquake tremors felt in Leh

મ્યાનમાર બાદ ભારતના આ રાજ્યમાં આવ્યો ભૂકંપ, લોકોમાં ઘરની બહાર નીકળ્યા

મ્યાનમાર બાદ ભારતના આ રાજ્યમાં આવ્યો ભૂકંપ, લોકોમાં ઘરની બહાર નીકળ્યા

મ્યાનમારમાં આવેલા શક્તિશાળી ભૂકંપ બાદ લોકોમાં ગભરાટનો માહોલ છે. ત્યારે હવે ભારતમાં પણ ભૂકંપના સમાચાર સતત આવી રહ્યા છે. મંગળવારે સાંજે 5:38 વાગ્યે લદ્દાખના લેહમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.2 માપવામાં આવી હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ આ ભૂકંપ વિશે અપડેટ આપી છે. ભૂકંપના લીધે લોકો પોતાના ઘરોમાંથી બહાર નીકળી આવ્યા હતા. જોકે, આમાં કોઈ જાનહાનિ થઈ છે કે કેમ તે અંગે હજુ સુધી કોઈ માહિતી મળી નથી.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon
TOPICS: earthquakes Leh

Icon