નવસારી, વલસાડ વિસ્તારમાં શંકાસ્પદ મોત, હત્યા અને દુષ્કર્મના કેસમાં પોલીસ અને સંબંધી ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કે જરૂરી તપાસ કરાવવા માટે સુરત સિવિલ હોસ્પિટલ સુધી લાંબુ થવું પડતું હતું. જોકે, હવે નવસારી અને વલસાડમાં ફોરેન્સિક પોસ્ટમેર્ટમ કરવાની મંજુરી આપવામાં આવી હતી.

