Home / Gujarat / Rajkot : Another Air India flight cancelled in Rajkot

રાજકોટમાં એર ઈન્ડિયાની વધુ એક ફ્લાઈટ કેન્સલ, મુસાફરો એરપોર્ટ પર રઝળ્યા

રાજકોટમાં એર ઈન્ડિયાની વધુ એક ફ્લાઈટ કેન્સલ, મુસાફરો એરપોર્ટ પર રઝળ્યા

રાજકોટમાં એર ઇન્ડિયાની વધુ એક ફ્લાઈટ કેન્સલ કરવામાં આવી છે. વહેલી સવારે મુંબઈથી રાજકોટ અને રાજકોટથી મુંબઈ ઉડતી ફ્લાઈટ AI 659-688 ઓપરેશનલ કારણોસર કેન્સલ કરવામાં આવી છે. રાજકોટના એરપોર્ટ પર છેલ્લી ઘડીએ ફ્લાઈટ કેન્સલ થતાં પેસેન્જરો મુશ્કેલીમાં મુકાયા છે. 

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon