Home / Gujarat / Rajkot : Another Air India flight cancelled in Rajkot

રાજકોટમાં એર ઈન્ડિયાની વધુ એક ફ્લાઈટ કેન્સલ, મુસાફરો એરપોર્ટ પર રઝળ્યા

રાજકોટમાં એર ઈન્ડિયાની વધુ એક ફ્લાઈટ કેન્સલ, મુસાફરો એરપોર્ટ પર રઝળ્યા

રાજકોટમાં એર ઇન્ડિયાની વધુ એક ફ્લાઈટ કેન્સલ કરવામાં આવી છે. વહેલી સવારે મુંબઈથી રાજકોટ અને રાજકોટથી મુંબઈ ઉડતી ફ્લાઈટ AI 659-688 ઓપરેશનલ કારણોસર કેન્સલ કરવામાં આવી છે. રાજકોટના એરપોર્ટ પર છેલ્લી ઘડીએ ફ્લાઈટ કેન્સલ થતાં પેસેન્જરો મુશ્કેલીમાં મુકાયા છે. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

જણાવી દઈએ કે અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના બાદ વિવિધ કારણોસર અનેક ફ્લાઈટો ઉડાન ભરવાના સમયે કેન્સલ કરવામાં આવી રહી છે. પ્લેનમાં ટેકનિકલ ખામી હોવાના ભય સાથે ઘણી ફ્લાઈટો કેન્સલ કરવામાં આવી રહી છે. 

Related News

Icon