રાજકોટમાં એર ઇન્ડિયાની વધુ એક ફ્લાઈટ કેન્સલ કરવામાં આવી છે. વહેલી સવારે મુંબઈથી રાજકોટ અને રાજકોટથી મુંબઈ ઉડતી ફ્લાઈટ AI 659-688 ઓપરેશનલ કારણોસર કેન્સલ કરવામાં આવી છે. રાજકોટના એરપોર્ટ પર છેલ્લી ઘડીએ ફ્લાઈટ કેન્સલ થતાં પેસેન્જરો મુશ્કેલીમાં મુકાયા છે.

