Home / India : President Draupadi Murmu awards 71 ​​personalities with Padma Awards

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ 71 હસ્તીઓને પદ્મ પુરસ્કારથી નવાજ્યા, દેશની આ વિભૂતિઓને મળ્યું સન્માન

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ 71 હસ્તીઓને પદ્મ પુરસ્કારથી નવાજ્યા, દેશની આ વિભૂતિઓને મળ્યું સન્માન

ગણતંત્ર દિવસ(26 જાન્યુઆરી)ની પૂર્વ સંધ્યાએ પદ્મ પુરસ્કારોના એલાન બાદ આજે (28 એપ્રિલ) રાષ્ટ્રપતિ ભવનમાં પુરસ્કાર વિતરણ સમારોહ યોજાયો. રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ પદ્મ પુરસ્કાર વિજેતાઓને સન્માનિત કર્યા. પદ્મ પુરસ્કારોનું વિતરણ બે તબક્કામાં કરાશે. જેમાં આજે 71 વિભૂતિઓને સન્માનિત કરાઈ છે. જેમાં 4 પદ્મવિભૂષણ, 10 પદ્મવિભૂષણ અને 57 પદ્મશ્રી સામેલ છે. જ્યારે બાકીના 68 પદ્મ વિજેતાને બીજા તબક્કામાં આગામી મહિને સન્માનિત કરાશે. 

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon