Home / Business : Pahalgam Terror Attack: Air India took such an important decision for stranded tourists

Pahalgam Terror Attack: ફસાયેલા પર્યટકો માટે એર ઈન્ડિયાએ લીધો આવો મહત્ત્વનો નિર્ણય

Pahalgam Terror Attack: ફસાયેલા પર્યટકો માટે એર ઈન્ડિયાએ લીધો આવો મહત્ત્વનો નિર્ણય

Pahalgam Terror Attack: ધરતી પરના સ્વર્ગ એવા જમ્મુ-કાશ્મીરના પહલગામમાં ગત રોજ થયેલા આતંકવાદી હુમલાથી આખા દેશમાં હાહાકાર મચ્યો છે. પોલીસ યુનિફોર્મમાં આવેલા આતંકવાદીઓએ પર્યટતોને નામ પૂછી તેની પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં અત્યાર સુધી કુલ 26 લોકોનાં મોત થયાનું સામે આવ્યું છે.  જેમાં બે વિદેશી નાગરિકો પણ સામેલ છે. આ સ્થિતિમાં ઘટનાસ્થળે ફસાયેલા પર્યટકોની મદદ માટે એર ઈન્ડિયાએ એક મહત્ત્વનો નિર્ણય કર્યો છે. 

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon