Home / Gujarat / Navsari : More than 100 people suffer from food poisoning after eating Prasad

Navsari news: પ્રસાદ ખાધા બાદ 100થી વધુ લોકોને Food poisoning, ઝાડા-ઉલ્ટીની અસર થતા હોસ્પિટલ ખસેડ્યા

Navsari news: પ્રસાદ ખાધા બાદ 100થી વધુ લોકોને Food poisoning, ઝાડા-ઉલ્ટીની અસર થતા હોસ્પિટલ ખસેડ્યા

ગુજરાતના નવસારીમાં 100થી વધુ લોકોને ફૂડ પોઇઝનિંગ (Food poisoning)ની અસર જોવા મળી હતી. હનુમાન જયંતિના દિવસે પ્રસાદ (Prasad) ખાધા બાદ તબિયત બગડી હોવાનું જાણવા મળ્યું છે. હાલ, ફૂડ વિભાગ દ્વારા પ્રસાદના સેમ્પલ લઈ ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા હતા. ફૂડ સેમ્પલના રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. 

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon